રાજકોટ શહેર જામનગર રોડ પર શેઠનગર પાછળ આવેલી પાણીની ખાણમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા રજપૂત યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું

રાજકોટ, રાજકોટ શહેર જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે મનહરપુરમાં રહેતા ઈન્દ્રજીતસિંહ દોલુભા કામળીયા (ઉ.૩૫) નામનો હાટી દરબાર યુવાન આજે સવારે તેના ૨ મિત્રો સાથે અસહ્ય બફારાથી રાહત મેળવવા શેઠનગર પાછળ F.C.I ગોડાઉન પાસે પાણીની ખાણમાં ન્હાવા ગયો હતો. જયા ત્રણેય મિત્રો પાણીમાં ન્હાવા પડેલા દરમિયાન ઈન્દ્રજીતસિંહ ઉંંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. બનાવની જાણ કરાતા રેલનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો. અને તરવૈયા ઓએ મૃતદેહને બહાર કાઢયો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના બલતીદ્રસિંહ સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને P.M … Continue reading રાજકોટ શહેર જામનગર રોડ પર શેઠનગર પાછળ આવેલી પાણીની ખાણમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા રજપૂત યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું